Politics
Politics, gujarat politics, gujaratkhabar
-
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આટલા રૂપિયાનો ખર્ચ કર્યો, રિપોર્ટ ECને સોંપ્યો
વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ વિરોધીઓને હરાવીને બમ્પર જીત નોંધાવી હતી. હવે બહાર આવ્યું છે…
Read More » -
‘મોદી ઝંડો ફરકાવશે, પણ પોતાના ઘરેથી’, 2024માં લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવાની મોદીની જાહેરાત પર ખડગે-લાલુએ વળતો પ્રહાર કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી 10મી વખત ત્રિરંગો ફરકાવશે. આ દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન પણ…
Read More » -
સંસદમાં રાહુલ ગાંધીની ‘ફ્લાઈંગ કિસ’ પર હંગામો, BJP સાંસદોએ સ્પીકરને લેખિત ફરિયાદ કરી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 139 દિવસ બાદ બુધવારે ગૃહમાં ભાષણ આપ્યું હતું. સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ ગૃહમાં પોતાના…
Read More » -
રાહુલ ગાંધીને 136 દિવસ બાદ ફરી સાંસદ પદ મળ્યું, હવે સંસદમાં પણ જશે
મોદી સરનેમ બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત બાદ, લોકસભા સચિવાલયે કોંગ્રેસના રાહુલ ગાંધીને વાયનાડના સાંસદ તરીકે પુનઃસ્થાપિત કર્યા. 4 ઓગસ્ટના…
Read More » -
ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું, દક્ષિણ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે મોટો બળવો
ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલાએ સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. વાઘેલાને ગુજરાત રાજ્યના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. ભાજપના ધારાસભ્ય…
Read More » -
રાહુલ ગાંધીને સજા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો: કોંગ્રેસે સંસદ નો ફોટો શેર કરીને લખ્યું કે રાહુલ ગાંધી ફરી આવી રહ્યા છે
મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. શુક્રવારે આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે…
Read More » -
સીએમ યોગીએ કહ્યું, ‘યુપીમાં કોઈ કાયદો અને વ્યવસ્થા બગાડશે તો એને ધરતી પર નહી પાતાળમાં મોકલી દઈશું”
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) રાજ્યની કાયદો અને વ્યવસ્થાને લઈને ખૂબ જ કડક છે. ગુનેગારોની સંપત્તિ પર બુલડોઝર…
Read More » -
જિલ્લા પરિષદનો CEO તો ધન કુબેર નકળ્યો, ઘર નોટોથી ભરેલું મળ્યું – જુઓ વીડિયો
આસામના ધુબરી જિલ્લા પરિષદના CEO વિશ્વજીત ગોસ્વામી ધન કુબેર નીકળ્યા છે. આસામ DVAC (ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન)ના અધિકારીઓ…
Read More » -
કોર્ટે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 7 વર્ષની સજા સ્થગિત કરી, જામીન મંજૂર કર્યા
મહેસાણા શહેરની સેશન્સ કોર્ટે શુક્રવારે રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી(vipul chaudhary)ને છેતરપિંડીના કેસમાં તેની સાત…
Read More » -
બિહારના મંત્રી અને લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ
બિહારના વન અને પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવની તબિયત અચાનક બગડી છે. તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ હોવાનું કહેવાય રહ્યું છે.…
Read More »