Politics
Politics, gujarat politics, gujaratkhabar
-
સુરેન્દ્રનગરમાં બે દલિત ભાઈઓની હત્યાથી રાજ્યમાં ફરી એકવાર ગરમાયુ દલિત રાજકારણ
ગુજરાતમાં દલિત અત્યાચારોની ઘટનાને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન ના વિવાદને કારણે અન્ય પછાત વર્ગ બે…
Read More » -
ભાજપે રાજ્યસભાની ચૂંટણીના બે ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોણ છે?
રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. જ્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણી નો કાર્યક્રમ પણ…
Read More » -
ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકોને લઈને મોટા સમાચાર, આ ત્રણ બેઠકો પર આ તારીખના યોજાશે ચૂંટણી
રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાતની…
Read More » -
ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ કહ્યું કે….”તો હું કૂવામાં કૂદી જઈશ”
કેન્દ્રીય મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની…
Read More » -
શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, હાઈકમાન્ડે કરી પસંદગી
ગુજરાત કોંગ્રેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચુંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.…
Read More » -
23 જૂને પટનામાં યોજાશે વિપક્ષની બેઠક: રાહુલ ગાંધી, મમતા અને કેજરીવાલ સહિત આ નેતાઓ સામેલ થશે
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા આયોજિત વિપક્ષી દળોની બેઠક 23 જૂને પટનામાં યોજાશે, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના…
Read More » -
અરવિંદ કેજરીવાલ ચાલુ ભાષણે રડી પડ્યા, જાણો કોને યાદ કર્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક કાર્યક્રમ દરમિયાન મનીષ સિસોદિયાને યાદ કરીને ભાવુક થઈ ગયા. સિસોદિયાને યાદ કરીને તેઓ કાર્યક્રમની વચ્ચે…
Read More » -
બાબા બાગેશ્વર પર તેજ પ્રતાપ યાદવનો મોટો હુમલો, કહ્યું કે અમે પણ બહુ મોટા બાબા છીએ, પાતાળ સુધી માપીશું
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ થોડા દિવસો પહેલા પટનાના નૌબતપુરમાં એક કાર્યક્રમ કર્યો હતો. બાગેશ્વર સરકાર આવવાને લઈને ખૂબ…
Read More » -
ઓડિશા ટ્રેન અકસ્માતઃ પીએમ મોદીએ બાલાસોરમાં અકસ્માત સ્થળની મુલાકાત લીધી, હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા
ઓડિશાના બાલાસોરમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો છે.આ ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ…
Read More » -
મોહન ભાગવતે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું: કહ્યું કે વિદેશમાં ભારતને બદનામ કરનાર દેશના દુશ્મન છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે નાગપુરમાં સંઘ શિક્ષા વર્ગ, ત્રીજા વર્ષ (સામાન્ય) 2023ના સમાપન સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ…
Read More »