Gujarat

લાખો રૂપિયાની ચોરી થતા યુવકે રાખી માં મોગલની માનતા અને થયો પછી એવો ચમત્કાર કે….

સંતોની આ પવિત્ર ભૂમિ પર સૌ કોઈ ભક્ત દેવી દેવતાઓ પર આસ્થા અને શ્રદ્ધા રાખતા હોય છે, ત્યારે આ ઘોર કળયુગમા માં મોગલ નો મહિમા અપરંપાર રહેલી છે. માં મોગલ ના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવ કરતા રહે છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા રહેલી છે.

જ્યારે માં મોગલને અઢારે વરણની માતા માનવામાં આવે છે. આ ઘોર કળયુગમાં મોગલનો મહિમા અપરંપાર રહેલો છે. માં મોગલના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરતા હોઈ છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા રહેલી છે. જયારે પણ ભક્તોના જીવનમાં દુ:ખ આવે ત્યારે તેઓ અચૂક માં મોગલ ને યાદ કરતા હોય છે.

લોકો માં મોગલ પર વિશ્વાસ રાખી માનતા માને છે અને પૂર્ણ થતા જ માં મોગલના દરબારે આવી જાય છે. તેમના પરચા માત્ર દેશમાં જ નહિ, પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહેલા છે. ત્યારે આજે આપણે માં મોગલ ના એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં રાજકોટ જીલ્લાના છેવાડાના થોરીયાડીના વિંછીયા ગામના ઉમંરલાયક કાકા મનસુખ ભાઈ રુખડ ભાઈ પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉં ધામ દોડી આવ્યા હતા.

આ દરમિયાન માં મોગલના ચરણોમા પોતાનું શિશ નમાવી માતાજીના આશીર્વાદ લીધા બાદ તે મણીધર બાપુના શરણે પહોંચ્યા અને તેમની આંખોમાં આંસુ રોકી શક્યા નહોતા. ત્યાર બાદ મણીધર બાપુએ પુછયુ હતું કે, તમે શેની માનતા માની હતી. આ દરમિયાન ચોધર આંસુએ રડતા રડતા તેમને જણાવ્યું કે, મારા ઘેર ચોરી થઈ હતી ચોર 1 લાખ રૂપિયા લઈને નાસી ગયા હતા.

ત્યાર બાદ મેં માં મોગલ માનતા રાખી અને કહ્યું મારી સાચી મહેનતના પૈસા ત્રણ દિવસમાં મને પરત મળી જાય. ત્યારે માનતા માન્યાને ચોવીશ કલાક પણ થયા નહોતા અને ચોર બે હાથ જોડીને આ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા. આ કારણોસર મેં માં મોગલની બાધા રાખી હતી કે, માતાજીના ચરણો મા હું એકાવન હજાર વાપરીશ. પરંતુ સમયે મણીધર બાપુએ રૂપિયા હાથમાં લઈને જણાવ્યું કે આ કોઈ માતાજીનો ચમત્કાર રહેલ નથી.

આ તમારો માં મોગલ પર મુકેલો વિશ્વાસ શ્રદ્ધા અને આસ્થા છે જેના કારણે આજે તમને રૂપિયા પરત મળી ગયા છે અને ચોરને માતાજી સુખી રાખે એને કંઈ કરતા નહીં તમે એને પસ્તાવો થયો તે જ તેના માટે મહત્વની વાત છે. મણીધર બાપુએ જણાવ્યું કે, આ રૂપિયા માં મોગલને જોઈતા નથી એમ કહીને દીકરીઓના હાથમાં આપીને જણાવ્યું કે આ તો આપનારી આઈ રહેલી છે. તેમજ અંધશ્રદ્ધામાં ફસાસો નહીં અને વિશ્વાસ રાખો આ મોગલ ભાવિ ભક્તોના કામ કરનારી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે