health

હરસ તથા આંખોના નંબર દૂર કરવા આજથી જ આ ભાજી ખાવાની શરૂ કરી દો,

નમસ્કાર દોસ્તો, આજે આપણે એક એવી અદ્ભુત ભાજી વિશે જાણીશું, આ ભાજી દરેક વિસ્તારમાં,દરેક ઘરે આ ભાજીનો ઉપયોગ થાય છે.પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ આ ભાજી ખૂબ જ ઉપયોગી છે.ખાસ કરીને આંખના નંબર જ ન આવવા દેવા હોય,આંખ નબળી ન પડવા દેવી હોય તેમના માટે આ ખાસ પ્રયોગ છે.

બીજું જે લોકોને હરસની તકલીફ હોય તેમના માટે પણ આ ભાજી ખૂબ જ ઉપયોગી છે.આ વનસ્પતિને ગુજરાતી ભાષામાં તાંદરજો કહીએ છીએ.આ ભાજીની ખાસ ઉપયોગિતા એ છે કે તે બારે માસ થાય છે.તાંદરજો લોકો ખૂબ જ ખાતા હોય છે.આયુર્વેદમાં શુશ્રુત ઋષિના જણાવ્યા અનુસાર જે લોકોને હરસની તકલીફ હોય એ લોકો જો તાંદરજાની ભાજી દરરોજ ખાય તો તેમણે હરસમાં ખૂબ લાભ થાય છે.

સૌથી મહત્વનો પ્રયોગ જોઈએ તો, જો તમારે જીંદગીભર આંખોના નંબર ન આવવા દેવા હોય તો તેઓએ સૌથી પહેલા તાંદરજાના ૧૦૦ ગ્રામ પાન લેવા, ત્યારબાદ પાણીમાં આ પાન નાખી થોડુક ગરમ થવા દો.તેની અંદર થોડુક સિંધવ મીઠું ઉમેરો.ત્યારબાદ ૫-૧૦ મિનિટ સુધી ગરમ થવા દો,પાણી થોડુક સેકાઈ જાય,તાંદરજાના પાનનો રસ પાણીમાં ભરાઈ જાય બાદ આ હુંફાળું પાણી ધીમે ધીમે પી જાઓ.

તેમાં ભરપૂર માત્રામાં વિટામિન હોય છે,આવું તમે અઠવાડિયામાં ૨ વાર કરી શકો છો,બીજું કે તમે ઘરે તાંદરજાનું શાક બનાવી પણ ખાઈ શકો છો.તમારી આંખો પણ મજબૂત થશે સાથે-સાથે શરીરના તમામ અંગો મજબૂત થશે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે