health

શરીરના તમામ દુખાવા દૂર કરવા આજથી આ વસ્તુનું સેવન ચાલુ કરી દો, દવા વગર તૈયાર થઈ જશો…

નમસ્કાર મિત્રો, આજે આપણે એવી માહિતી વિશે જાણીશું જે તમને અને તમારા પરિવાર માટે ખૂબ જ ઉપયોગી છે.જો તમારે વૃદ્ધાવસ્થા સુધી જવાન રહેવું છે અથવા જવાન દેખાવું છે તો આજથી જ આ ઔષધિનું સેવન ચાલુ કરો.આ ઔષધિની ગોળીઓ પણ તમે આયુર્વેદ સ્ટોરમાંથી મેળવી શકો છો.આ ઔષધિને તમે ચૂર્ણની રીતે પણ લઈ શકો છો,આ ઔષધિનો રસ પણ લઈ શકો છો.

જો ઘરમાં કોઈ પણ વ્યક્તિને તાવ આવે ત્યારે આ ઔષધિનો રસ તાવના દર્દીને ૧૦ ml જેટલો પીવડાવવો,૩-૪ દિવસમાં તાવ પણ મટી જાય છે,જો ડેન્ગ્યુ કે ટાઇફોઇડ જેવા તાવ હોય તો એ પ્રકારના તાવ પણ મટી જાય છે.આ ઉપરાંત જે લોકોને વધારે ડાયાબિટીસ છે તેમના માટે પણ આ ઔષધિ ખૂબ જ મહત્વની છે.ભારત સરકાર પણ આ વસ્તુનો વિદેશમાં પ્રચાર કરી રહી છે.

તમે આ ઔષધિ લીમડાના ઝાડ પર જોઈ શકો છો,આ ઔષધિ એટ્લે ગળો.શરીરના તમામ દુખાવા દૂર કરવા માટે ગળાનું ચોક્કસ સેવન કરો. સાથે રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

નોંધ : ડાયાબિટીસમાં જેમને લૉ સુગર લેવલ હોય તેઓએ અને ગર્ભવતી મહિલાઓ ગળાનું સેવન ન કરવું જોઈએ.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે