Ajab Gajab

સુહાગરાત પર કેમ ગુલાબથી સજાવવામાં આવે છે રૂમ, ગુલાબ વાપરવા પાછળ હોય છે ખાસ કારણ

તમે પણ લગ્નમાં જતાં હશો તો તમે જોયું હશે કે લગ્નમાં બધી બાજુ ઘણાબધા ફૂલ જોવા મળે છે. તે ફૂલોમાં ગુલાબના ફૂલ પણ જોવા મળતા હોય છે. અને વાત કરીએ સુહાગરાતની તો દુલ્હા અને દુલ્હનના રૂમને ગુલાબના ફૂલથી સજાવવામાં આવે છે. આખા રૂમમાં ગુલાબના ફૂલ હોય છે પણ તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે કેમ સુહાગરાતના માટે કપલના રૂમમાં ગુલાબના ફૂલ કેમ સજાવવામાં આવતા હોય છે? આની પાછળ શું કારણ હોય છે.?

જો આપણે મીડિયાના અહેવાલો પર વિશ્વાસ કરીએ, તો સુગંધનો મૂડ સાથે ઘણો સંબંધ છે. આપણે બધા જાણીએ છીએ કે ગુલાબના ફૂલને સમગ્ર વિશ્વમાં પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે, તે કુદરતી કામવાસના વધારનાર છે. આનું એક કારણ નથી પણ ઘણા કારણો છે.આજે આ લેખ દ્વારા આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે હનીમૂન પર રૂમને ગુલાબના ફૂલોથી કેમ શણગારવામાં આવે છે.

જો આપણે આયુર્વેદના દૃષ્ટિકોણથી જોઈએ, તો ગુલાબ એ કુદરતી કામોત્તેજક છે. ગુલાબના ફૂલના પાન શરીરના દોષોને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. આ કારણથી વ્યક્તિ સેક્સ્યુઅલી એક્ટિવ પણ અનુભવે છે. આયુર્વેદમાં ઉલ્લેખ છે કે સેક્સ લાઈફ સુધારવા માટે ગુલાબના કેટલાક પાન ધોઈને ખાવા જોઈએ. જોકે, ગુલાબની સુગંધથી તમારો મૂડ પણ સારો રહે છે. કારણ કે તેની સુગંધ મગજ પર સીધી અસર કરે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ગુલાબ જળને એન્ટીડિપ્રેસએન્ટ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2011માં એક અધ્યયન કરવામાં આવ્યું હતું અને આ સ્ટડીમાં આ વાત સામે આવી હતી કે ગુલાબની પાંખડીથી ઉંદરની નર્વસ સિસ્ટમ રિલેક્સ થઈ જતાં હોય છે. તેના લીધે તણાવ થતું નથી. એટલે કે જો કોઈ વ્યક્તિનો મૂડ સારો નથી હોતો તો તે પણ સારો થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ વધારે તણાવમાં રહે છે તો એવી સ્થિતિમાં તે વ્યક્તિએ પોતાની પાસે હમેશાં ગુલાબ રાખવું જોઈએ અને થોડી થોડીવારે એ ફૂલને સૂંઘવું જોઈએ. એમ કરવાથી તમારો મૂડ તરત સારો થઈ જશે.

તમે બધા ગુલાબનો ઉપયોગ બીજી ઘણી રીતે કરી શકો છો. ચહેરાની સુંદરતા વધારવા માટે ગુલાબજળનો ઉપયોગ કરી શકાય છે. ગુલાબ જળનો ઉપયોગ સુંદરતાના ઉત્પાદન તરીકે લાંબા સમયથી કરવામાં આવે છે. ત્વચામાંથી સનબર્ન દૂર કરવા માટે, ચંદનનો માસ્ક ગુલાબ જળ ઉમેરીને લગાવી શકાય છે. ગુલાબના એક નહીં પરંતુ અનેક ફાયદા છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે