accident news
- Ahmedabad
અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર સર્જાયેલ અકસ્માત કેસને લઈને હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન
અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર 20 જુલાઈના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે ૨૦ લોકો…
Read More » - Ahmedabad
15 દિવસ પહેલા પણ તથ્ય પટેલે થાર કાર એક રેસ્ટોરન્ટમાં ઘુસાડી દીધી હતી જુઓ, જો ત્યારે જ પકડાઈ ગયો હોત તો ૯ યુવાનો ના જીવ બચી જાત
ઈસ્કોન બ્રિજ પર બુધવારના ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે આ અકસ્માતનો આરોપી તથ્યને…
Read More » - Ahmedabad
ઇસ્કોન અકસ્માત કેસને લઈને અમદાવાદ પશ્ચિમ ટ્રાફિક DCP નિતા દેસાઇએ આપ્યું મોટું નિવેદન
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર બુધવારની મોડી રાત્રીના બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું તો…
Read More » - Ahmedabad
ઇસ્કોન અકસ્માત: ૯ લોકોના જીવ લેનાર તથ્ય પટેલને કોર્ટમાં રજુ કરાયો, તથ્યના વકીલે બચાવમાં વિચિત્ર દલીલો કરી
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો…
Read More » - Gujarat
મહેસાણા-વિસનગર હાઈવે પર કારચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલકનું મોત, અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનુંસામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો…
Read More » - Ahmedabad
ઇસ્કોન અકસ્માત: તથ્ય પટેલે સ્વીકાર્યું કે સ્પીડ હતી ૧૨૦, ભાઈ કઇ ન દેખાયું નહિતર બ્રેક મારત…
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર ગત રોજ મોડી રાત્રે બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું…
Read More » - Ahmedabad
ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલ હોમગાર્ડ નિલેશ ખટિકની ઘરની પરીસ્થિતિ જાણી તમારી આંખો થઈ જશે ભીની
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 19 જુલાઈના રાત્રીના બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું તો અનેક…
Read More » - Ahmedabad
9 પરિવારોને વેરવિખેર કરનાર આરોપી તથ્ય અને તેના પિતાને તે જ ઇસ્કોન બ્રીજ પર લાવીને પોલીસે કરાવી ઉઠક બેઠક
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર ગત રોજ મોડી રાત્રે બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું…
Read More » - Gujarat
નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બે એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત, 25 થી વધુ ઘાયલ
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » - Gujarat
સાપુતારા ફરવા માટે નીકળેલા બે મિત્રોના મોત, બાઈક ટ્રક સાથે ટકરાતા સર્જાયો અકસ્માત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More »