Ajab Gajab

વરરાજા પોતાના હનીમૂન પર પત્ની સાથે પોતાના મિત્રોને પણ લઈ જવા માંગતો હતો પછી એકદિવસ

વાત એમ થઈ કે વરરાજા પોતના હનીમૂન પર દુલ્હનને તો લઈ જ જાય છે સાથે તે પોતાના મિત્રોને પણ લઈ જાય છે. હવે મિત્રો કેટલા તોફાની હોય છે એ તો આપણે બધા જાણતા જ હોઈએ છે. પછી હનીમૂન કે જે પતિ પત્ની વચ્ચે સંબંધ મજબૂત કરવાનો સારો સમય હોય છે તયમિત્રો સાથે હોય તો થોડું અજીબ તો લાગે જ. ક્યારે કોઈ મિત્રની દાનત ખરાબ થઈ જાય અને તે દુલ્હનઅસહજ અનુભવ કરાવે એ જાહેર વાત છે. એવામાં તમે પણ તમારા હનીમૂન પર મિત્રોને સાથે લઈ જવા માટે વિચારશો નહીં. પણ આજે અમે એક એવા વરરાજાની વાત તમને જણાવી રહ્યા છે જે પોતાના હનીમૂન પર મિત્રોની ટોળી સાથે લઈ જવાનું વિચારે છે.

વરરાજાએ તેના મિત્રોને હનીમૂન પર જવાનો વાયદો કર્યો હતો, પરંતુ જ્યારે લગ્ન પછી હનીમૂન પર જવાનો સમય આવ્યો ત્યારે વાત ગડબડ થઈ ગઈ. જ્યારે તેણે તેની પત્નીને આ વાત કહી તો હોબાળો મચી ગયો. આ પછી કંઈક એવું થયું જેની વરરાજાએ કલ્પના પણ નહીં કરી હોય.
 
દુલ્હન પોતે તેના હનીમૂનની આ સ્ટોરી સોશિયલ મીડિયા વેબસાઇટ પર શેર કરી છે. તેણીએ વર્ણવ્યું કે કેવી રીતે તેના નવ-પરિણીત પતિએ લગ્ન પહેલા મિત્રોને તેના હનીમૂનનું આયોજન કરવાનું કામ સોંપ્યું હતું. પછી હદ તો ત્યારે થઈ જ્યારે તેણે લગ્ન પછી મિત્રોને હનીમૂન પર લઈ જવાની વાત શરૂ કરી. દુલ્હનએ કહ્યું કે જ્યારે તેને આ વાતની ખબર પડી તો તેણે તેના પતિને ઘણું કહ્યું. તેને તેના પતિ પર ગુસ્સો આવ્યો. તે જ સમયે, તેણીએ તેના પતિના મિત્રો સાથે પણ જબરદસ્ત તફાવત કર્યો.

વરરાજા પોતાની પત્નીને સમજાવવા માટેના બધા પ્રયત્ન કરે છે પણ તે માનતી નથી. તેણે હનીમૂન પર કોઈપણ બીજા ને સાથે લઈ જવા માટે ના કહી દીધું. તેણે પોતાના પતિને સૌથી મોટો મૂર્ખ કહ્યો. એ પછી તે યુવક પોતાના મિત્રોને બધી વાત જણાવી જો કે પછી તેમના મિત્રો સાથે ગયકે નહીં તેની કોઈપણ માહિતી સામે આવી નથી.

બાય ધ વે, જો આવતીકાલે તમારી પત્ની કે પતિ તમને તમારા હનીમૂન પર મિત્રોને સાથે લેવાનું કહે, તો તમારી પ્રતિક્રિયા શું હશે, અમને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવો. શું તમે તમારા હનીમૂન પર એકલા ગયા હતા અથવા તમે કુટુંબ અથવા મિત્રો સાથે પ્રવાસ પર હતા? તમારા અનુભવો શેર કરવાનું ભૂલશો નહીં.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે