Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
SPG ના બેનર હેઠળ ફરી એકવાર યોજાશે પાટીદાર મહાસંમેલન, સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત અનેક રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ આપશે હાજરી
2024 માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે તે આજ રોજ પાટીદાર સમાજનું શક્તિપ્રદર્શન જોવા મળશે. પાટીદાર સમાજનો ગઢ ગણાતા એવા…
Read More » -
શાળા સંચાલક મંડળના પ્રમુખનું અનોખું અભિયાન, માતા-પિતાની મંજૂરી વિના લગ્ન નહિ કરવાની લેવડાવી રહ્યા છે પ્રતિજ્ઞા
માતા-પિતાની મરજી વિરુદ્ધ જઈને યુવક અને યુવતીઓ ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કરતા હોય છે અને પછી ઘણી વખત આ પ્રકારે…
Read More » -
જુનાગઢમાં હીટ એન્ડ રન ઘટનામાં પોલીસની મોટી કાર્યવાહી, અકસ્માત સર્જનાર યુવકની કરી ધરપકડ, તપાસ થયો મોટો ખુલાસો….
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડઅકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો…
Read More » -
હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં આટલા દિવસ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બન્યો છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી…
Read More » -
અમદાવાદના શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલના ભોંયરામાં લાગી ભીષણ આગ, દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ રાજસ્થાન હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આવેલ રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના સામે…
Read More » -
જામનગરના સપડા ડેમમાં ન્હાવા પડેલા એક જ પરિવારના પાંચ લોકો ડૂબી જતાં મોત
જામનગરથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જામનગર સપડા ગામ પાસે આવેલ સપડા ડેમમાં એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યાનો…
Read More » -
અમદાવાદમાં નશામાં ધૂત AMTS બસ ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
રાજકોટના ધોરાજીમાં સર્જાઈ મોટી દુર્ઘટના : તાજીયા દરમિયાન 15 લોકોને લાગ્યો વીજકરંટ, ચારની હાલત ગંભીર
રાજકોટના ધોરાજીમાંથી મોટી દુર્ઘટના સામે આવી છે. ધોરાજીના રસલપુરામાં તાજીયા દરમિયાન 15 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો હોવાનું સામે આવ્યું…
Read More » -
તથ્ય પટેલને લઈને સૌથી મોટો ખુલાસો, ધોરણમાં ૧૨ માં દારૂની બોટલ સાથે ઝડપાયો હતો
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કાર થી અકસ્માત સર્જાતા નવ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન…
Read More » -
સુરત RTO આવ્યું એક્શનમાં, બેફામ વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરીને 4.60 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ ગોઝારા અકસ્માત પછી સુરત RTO પણ એક્શનમાં આવ્યું છે. બેફામ વાહનો ચલાવતા વાહન ચાલકો…
Read More »