Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
તંત્ર જ આવી ઘોર બેદરકારી કરશે તો ગુજરાતમાંથી કોરોના નહિ જાય,તંત્રની આવી ભૂલો લોકોએ ભોગવવી પડે છે..
અત્યારે રાજ્ય સહિત સમગ્ર દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે.રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે જેને લઈને…
Read More » -
અમદાવાદમાં આજે નોંધાયેલા 278 કોરોના પોઝિટિવ કેસના સરનામાં,ઉંમર સહિતની વિગતો જુઓ
કોરોના વાયરસથી અમદાવાદની હાલત સૌથી ખરાબ થઇ રહી છે.અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 18 લોકોના મૃત્યુ થયા છે.વધી રહેલા કેસમાં પણ…
Read More » -
અમદાવાદમાં અધિકારીએ કર્યો મોટો ખુલાસો: શહેરમાં અંદાજીત આ 14000 લોકો દ્વારા કોરોના ફેલાઈ શકે છે
અત્યાર સુધીમાં, ગુજરાતના અમદાવાદશહેરમાં કોરોના વાયરસના કુલ 334 જેટલા ‘સુપર સ્પ્રેડર્સ’ મળી આવ્યા છે. એક અધિકારીએ કહ્યું કે આ જ…
Read More » -
ગુજરાતમાં 24 કલાકમાં કોરોના ના 398 કેસ, અમદાવાદમાં જ 278 કેસ, ગુજરાતમાં આજે 454 દર્દી સાજા થયા
ગુજરાતમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા આજના પોઝિટિવ દર્દી કરતા વધી ગયા છે. ગુજરાતનો ડિસ્ચાર્જ દર 32.64% થયો છે. આરોગ્ય…
Read More » -
ગોંડલ: એક નાની ભૂલને કારણે 16 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મોત,
માણસની એક સામાન્ય બેદરકારી જીવનમાં કેટલું બધું નુકસાન કરી શકે છે એ આજે હમણાં થોડા સમયમાં બનેલી એક દુખદ ઘટના…
Read More » -
હાર્દિક પટેલના આંદોલનનું પરિણામ: હવે IIM અમદાવાદમાં 10 સીટ આ વિદ્યાર્થીઓને મળશે
IIM અમદાવાદ જેવી ટોચની કોલેજમાં એડમિશન લેવા ઇચ્છુક બિનઅનામત કેટેગરીના આ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. 2015માં પાટીદારો ને…
Read More » -
અમદાવાદમાં વધી રહેલા કેસોને નિયંત્રણમાં લેવા રૂપાણી સરકારે આ અધિકારીને પાછા બોલાવવા પડ્યા,જાણો વિગતે..
ગુજરાતમાં કોરોના ના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે સરકાર દ્રારા છેલ્લા કેટલાય સમય થી આ કોરોનાની મહામારી સામે લડવા…
Read More » -
AMC કમિશનર વિજય નેહરાનો કોરોના રીપોર્ટ આવી ગયો,નેહરાએ લોકોને આપ્યો આ સંદેશ..
રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે .આ મહામારી સામે બચવા માટે સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન લગાવી દીધું છે પરંતુ આ…
Read More » -
ગોધરામાં કોરોનાથી સાજા થયેલા દર્દી સામે જ પોલીસે ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા, કારણ જાણશો તો ચોંકી જશો
ગુજરાત સહીત દેશમાં કોરોનાનો કહેર લાગી ગયો છે.આ ગંભીર બીમારીના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.કેસ ઓછા થવાનું નામ નથી…
Read More » -
સરકારની આ કમીઓ ને કારણે ગુજરાતમાં હજી પણ બગડી શકે છે હાલત,જાણો વિગતે.
કેન્દ્ર સરકાર મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી જેવા રાજ્યો સાથે મળીને કોરોના ફેલાવાને ઘટાડવા માટે કામ કરી રહી છે. આ રાજ્યોમાં…
Read More »