Jamnagar
-
જામનગરમાં એક નવજાત શિશુનો ત્યજી દીધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ
અનેક વખત નવજાત શિશુ ત્યજી દીધેલી હાલતમાં મળી આવે છે. પરંતુ જામનગરમાં એક નવજાત શિશુનો મૃતદેહ ત્યજી દીધેલી હાલતમાં મળી…
Read More » -
જામનગર S.T. ડેપોમાં બસ પર જીવતો વીજ કેબલ પડતા તમામ મુસાફરોને નીચે ઉતારાયા, બસ ડ્રાઇવરની સમય સૂચકતાથી મોટી જાનહાની ટળી
જામનગર જિલ્લામાં જીવતો વીજ વાયર એસ.ટી બસ પર પડ્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.…
Read More » -
પત્ની મેલી વિદ્યા કરાવતી હોવાની શંકા રાખીને પત્ની અને પુત્ર પર જીવલેણ હુમલો કરીને પતિએ કર્યો આપઘાતનો પ્રયાસ
જામનગર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પત્ની મેલી વિદ્યા કરતી હોવાની શંકા જતા પતિએ તેની પત્ની તેમજ…
Read More » -
જામનગરમાં પોલીસના ત્રાસથી એસિડ પી મહિલાએ કર્યો આપઘાત, ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા
જામનગર શહેરના સાધના કોલોનીમાં એક મહિલા દ્વારા પોલીસના ત્રાસથી આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જામનગર શહેરના સાધના કોલોનીમાં…
Read More » -
જમીનની સોપારી લઈને હત્યા કરનાર આરોપીની પોલીસે 14 વર્ષે કરી ધરપકડ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર નામના ગામે એક જમીનની તકરારમાં વર્ષ 2009માં ચનાભાઈ જસેડીયા નામના એક વ્યક્તિનું અપહરણ કરી તેમની…
Read More » -
રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે કચ્છના આશાપુરા માતાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા, રિવાબાએ શેર કરી તસ્વીરો…
ઇંગ્લેન્ડમાં રમાયેલ વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલ બાદ ક્રિકેટથી દૂર રવિન્દ્ર જાડેજા ફેમેલી સાથે હોલીડે એન્જોય કરી છે. એવામાં તે પત્ની અને…
Read More » -
જામનગરમાં ત્રણ માળનું મકાન ધરાશાઈ, 10 વધુ લોકો દટાયા
જામનગરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં મકાન ધરાશાઈ હોવાની ઘટનાની સામે આવી છે. જામનગર શહેરમાં આવેલી ન્યુ સાધના…
Read More » -
ચક્રવાત બિપરજોય ખૂબ જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાયું, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર
Cyclone Biparjoy: અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન હવે ખૂબ જ ગંભીર બની ગયું છે. છેલ્લા 6 કલાક દરમિયાન…
Read More » -
બિપોરજોય વાવાઝોડાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જામનગરમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસ્યો વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
બિપોરજોય વાવાઝોડાની અસર ધીરે-ધીરે દરિયાકાંઠે જોવા મળી રહી છે. એવામાં આ વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.…
Read More » -
જામનગરમાં જમીન વિવાદમાં 65 વર્ષીય વૃદ્ધની હત્યા, વૃદ્ધ ખેડૂત પર હુમલો કરી કાર ચડાવી દીધી
જામનગરથી જમીન વિવાદમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ શિકારીથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ…
Read More »