Saurashtra
-
ગુજરાતમાં કોરોનનો કહેર: ભાવનગરમાં એક જ દિવસમાં 5 નવા કેસ, રાજ્યમાં કુલ 69 કેસ
દેશ-દુનિયામાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે ત્યારે હવે ગુજરાતમાં પણ કોરોના એ માથું ઊંચક્યું છે.આજે ભાવનગરમાં…
Read More » -
આજે રાત્રે 12 વાગ્યાથી આખું ગુજરાત લોકડાઉન : સરહદ સીલ, જાણૉ તમે ક્યારે બહાર નીકળી શકશો
ગુજરાતમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને આજે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા એ…
Read More » -
રાજકોટના આ ડોકટરે કહ્યું, જો કોઈ હોસ્પિટલને કોરોના આઇસોલેશન/ICU માં મેડિકલ ઓફિસરની જરૂર પડે તો હું નિસ્વાર્થભાવે સેવા આપીશ
રાજકોટ: ચીનમાંથી શરુ થયેલા કોરોના વાયરસે આજે આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ભારતમાં પણ દિવસે ને દિવસે કોરોના વાયરસના…
Read More » -
ગુજરાતમાં કોરોના કેસ વધીને 29 થઇ ગયા : એક નું મોત, ભારતમાં કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચ્યું
ભારતમાં અત્યારે કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે.દેશભરમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે.મહારાષ્ટ્રમાં 15 નવા કેસ…
Read More » -
અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટમાં તમામ દુકાનો-મોલ બંધ: જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ જ મળશે
દેશ સહીત રાજ્યમાં કોરોના વાયરસના કેસ જે ગતિ થી વધી રહ્યા છે એ જોતા સાવચેતીના ભાગરૂપે આગામી 25મી માર્ચ સુધી…
Read More » -
ખરેખર મહંત કરશનદાસબાપુએ કોરોના વાયરસની પહેલાથી જ આગાહી કરી હતી? જાણો વાયરલ વીડિયો ની હકીકત
હાલ કોરોના વાયરસે વિશ્વભરમાં તબાહી મચાવી છે. ભારતમાં પણ કોરોના વાયરસના 100થી વધુ કેસ સામે આવ્યા છે જયારે વિશ્વભરમાં 6000થી…
Read More » -
ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામાં? કાલે જાહેરાત થઇ શકે, ધારીના MLA બે દિવસથી ઘરેથી ગાયબ
રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ધારાસભ્યોને તોડવા માટે ભાજપે પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા માલ્ટા જ કોંગ્રેસના 14 ધારાસભ્યોને જયપુર લઈ જવાયા…
Read More » -
લો કરો વાત…યસ બેંકમાં રાજકોટ મહાનગરપાલિકાના 164 કરોડ રૂપિયા ફસાયા
પીએમસી પછી યસ બેન્કમાં આર્થિક સંકટ એક હોબાળો મચી ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ યસ બેંકમાંથી 50 હજાર…
Read More » -
હત્યાની કોશિશ જેવા ગુનામાં ધરપકડ બાદ કીર્તિ પટેલનું નવું કાંડ: પરિણીતાએ લગાવ્યો આવો આરોપ
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ આજકાલ ખુબ જ ચર્ચામાં છે.ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે.ટિકટોક વીડિયો મામલે સુરતના…
Read More » -
લોકોને હસાવતા માયાભાઇ દીકરીના લગ્નમાં રડી પડ્યા, ધામધૂમથી થયા લગ્ન
ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર માયાભાઈ આહીરની દીકરીના લગ્ન જાહોજલાલી થી યોજવામાં આવ્યા હતા. માયાભાઈ આહીરની દીકરી સોનલના લગ્ન ભાજપ નેતા…
Read More »