ahmedabad news
- Ahmedabad
તથ્ય પટેલને લઈને સૌથી મોટો ખુલાસો, ધોરણમાં ૧૨ માં દારૂની બોટલ સાથે ઝડપાયો હતો
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કાર થી અકસ્માત સર્જાતા નવ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન…
Read More » - Ahmedabad
ઇસ્કોન બ્રિજનો આરોપી તથ્ય પટેલની મુશ્કેલીમાં થશે વધારો, હવે આ મામલામાં કરાશે તેની ધરપકડ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને નવ લોકોના જીવ લેનાર તથ્ય પટેલની મુશ્કેલીઓમાં હજુ પણ વધારો થવાનો છે. કેમકે તેને…
Read More » - Ahmedabad
ચાર્જશીટ ફાઇલ ના થતા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર પડી મુદ્દત, આ તારીખે હાથ ધરાશે સુનાવણી
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકોની મોતના જવાબદાર આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય…
Read More » - Ahmedabad
તથ્ય પટેલ કેસને લઈને વધુ એક ખુલાસો : તથ્ય પટેલ ના પિતા પ્રજ્ઞેશ પટેલની ઓડિયો ક્લિપ થઈ વાયરલ
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જગુઆર કાર થી અકસ્માત સર્જાતા નવ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત…
Read More » - Ahmedabad
હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આજનો દિવસ રહેશે ભારે
ગુજરાતમાં વરસાદે ફરી જોર પકડ્યું છે. એવામાં ભાવનગરમાં ગઈ કાલના ચાર વરસાદ વરસ્યો હતો. જ્યારે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદને…
Read More » - Ahmedabad
૭ જ દિવસમાં તથ્ય પટેલ સામે ૧૬૮૪ પાના ની ચાર્જશીટ ફાઇલ, આજ સુધીમાં સૌથી ઝડપી કાર્યવાહી
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા…
Read More » - Ahmedabad
અમદાવાદમાં વધુ અકસ્માતની ઘટના : નશામાં ધૂત BMW કાર ચાલકે પહોંચાડ્યું સરકારી મિલકતને પહોંચાડ્યું નુકસાન
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીની જેગુઆર કાર ચાલક તથ્ય પટેલ દ્વારા ભયંકર અકસ્માત સર્જવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં…
Read More » - Ahmedabad
અમદાવાદવાસીઓની ચિંતા વધારી શકે છે આ સમાચાર, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી….
રાજ્યમાં હાલ સર્વત્ર વરસાદ જોવા મળ્યો છે. તેમાં પણ એક મોટી જાણકારી સામે આવી છે. અમદાવાદ પર ગમે ત્યારે પૂરનું…
Read More » - Ahmedabad
કેનેડા રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર વર્સીલ પટેલના મૃતદેહને ભારત લાવવા લોકોએ ઉદારતા દાખવીને કર્યું દાન
કેનેડામાં રોડ અકસ્માતમાં અમદાવાદના 19 વર્ષના વર્સિલ પટેલનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેના મૃતદેહ ને ભારત પરત લાવવા માટે લોકો દ્વારા…
Read More » - Ahmedabad
રાજ્યમાં આંખ આવવાના કેસોમાં ધરખમ વધારો, આ રોગથી બચવા રાખો આટલી કાળજી
રોગચાળાએ હાલ રાજ્યમાં ભરડો લીધો છે. હાલ ચોમાસાની ઋતુ હોવાના કારણે પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગ તો લોકોને થઈ જ રહ્યા…
Read More »