gujarat news
- India
ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, સર્વત્ર તબાહીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે
ઉત્તરકાશી જિલ્લાના યમુના ખીણ પ્રદેશમાં યમુનોત્રી હાઈવે NH-94 અને તેનાથી એક કિલોમીટર દૂર ગંગનાનીને અડીને આવેલા રાજતરમાં મધ્યરાત્રિએ વાદળો ફાટ્યા.…
Read More » - Ahmedabad
એક જ મહિનામાં ત્રીજી વખત સિંગતેલના ભાવમાં થયો વધારો, ગૃહિણીઓનું ખોરવાયું બજેટ
સતત વધી રહેલા તેલના ભાવના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાય રહ્યું છે. ત્યારે ફરી એકવખત તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.…
Read More » - Ahmedabad
અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી, આ તારીખે વરસાદ ભુક્કા કાઢી નાખશે
ચોમાસાની ઋતુમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 65 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ…
Read More » - Ahmedabad
ઇસ્કોન અકસ્માત કેસને લઈને અમદાવાદ પશ્ચિમ ટ્રાફિક DCP નિતા દેસાઇએ આપ્યું મોટું નિવેદન
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર બુધવારની મોડી રાત્રીના બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું તો…
Read More » - health
Brain Dead: આ 6 ખરાબ ટેવો મગજને નુકસાન પહોંચાડે છે, જાણીને કરો તરત બદલાવ
આપણા શરીરના મુખ્ય ભાગોમાંનું એક મગજ (Brain) છે. મગજ આપણા તમામ શારીરિક અને માનસિક કાર્યોને નિયંત્રિત કરે છે અને આપણા…
Read More » - Bjp
કોર્ટે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 7 વર્ષની સજા સ્થગિત કરી, જામીન મંજૂર કર્યા
મહેસાણા શહેરની સેશન્સ કોર્ટે શુક્રવારે રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી(vipul chaudhary)ને છેતરપિંડીના કેસમાં તેની સાત…
Read More » - Gujarat
મહેસાણા-વિસનગર હાઈવે પર કારચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલકનું મોત, અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનુંસામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો…
Read More » - Gujarat
અન્ય યુવતી સાથે પ્રેમ થઇ જતા પતિએ પત્નીને કાઢી મૂકી ઘરની બહાર, પરિણીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ
લગ્ન પછી સાસરિયાઓ દ્વારા પરિણીતાને આપવામાં આવતા ત્રાસના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગરમાં પણ આવી જ એક…
Read More » - Ahmedabad
ઇસ્કોન અકસ્માત: તથ્ય પટેલે સ્વીકાર્યું કે સ્પીડ હતી ૧૨૦, ભાઈ કઇ ન દેખાયું નહિતર બ્રેક મારત…
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર ગત રોજ મોડી રાત્રે બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું…
Read More » - Ahmedabad
ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકના પિતાએ ઠાલવી વેદના, કહ્યું 4 લાખ નહિ પણ ન્યાય આપો
ઈસ્કોન બ્રિજ પર બુધવારના રોજ મોડી રાત્રે થયેલ ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. તેમજ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા…
Read More »