gujarat
- Ahmedabad
ગુજરાત માટે ચિંતાનો વિષય, બિહારમાં પત્તાના મહેલની જેમ તૂટી પડેલા બ્રિજના કોન્ટ્રાકટર પાસે જ ગુજરાતના આ બ્રિજનો કોન્ટ્રાકટ
બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર 1717 કરોડ રૂપિયાના ખર્ચે ભાગલપુરના સુલ્તાનગંજથી ખગડિયાના અગુવાની સુધી બની રહેલો બ્રિજ પત્તાના મહેલની જેમ…
Read More » - Ahmedabad
ગુજરાતનો વધુ એક સમાજ પરિવર્તનના પંથે, સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચને બંધ કરવા લેવાયો નિર્ણય
લગ્ન અને મરણ પ્રસંગોમાં સામાજિક કેટલાક રીતરિવાજો એવા હોય છે કે જેમાં રૂપિયાનો ખોટો ખર્ચ થતો હોય છે. ત્યારે ગુજરાતના…
Read More » - Ahmedabad
મોંઘવારીનો વધુ માર, અદાણીએ CNG ના ભાવમાં કર્યો તોતિંગ વધારો
ગુજરાતીઓ વધુ એક મોંઘમાંરીનો માર પડ્યો છે. કેમકે અદાણી દ્વારા CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. CNG માં બે…
Read More » - Ahmedabad
અરબી સમુદ્રમાં હવાનું દબાણ ઉભું થતા ગુજરાતના માથે આવ્યું ચક્રવાતનું સંકટ
જ્યારે પણ અરબી સમુદ્રમાં તોફાન આવે છે ત્યારે ત્યારે ગુજરાત પર ખૂબ મોટી ઘાત ઉભી થાય છે. ગુજરાતના દરિયા કાંઠાને…
Read More » - Ahmedabad
દ્વારકા હાઈવે પર અમદાવાદના પરિવારનો સજાર્યો અકસ્માત, ટાયર ફાટતા કાર ખાડા પડતા પિતા-પુત્ર અને એક મહિલાનું કરુણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » - Gujarat
સનકી પ્રેમીએ પ્રેમિકા અને પતિને ટક્કર મારીને કાર નીચે કચડી નાખતા પતિનું નીપજ્યું મોત
અરવલ્લી જિલ્લાથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અરવલ્લીમાં પ્રેમ પ્રકરણમાં દર્દનાક અંત આવ્યો હોવાનું સામે આવ્યું છે. અરવલ્લી જિલ્લાના…
Read More » - Ahmedabad
નશામાં ચકનાચૂર ભાઈએ બહેન સાથે બીભત્સ માંગણી કરતા ખેલાઇ ગયો ખૂની ખેલ
કેટલાક લોકો પર હવસ એટલી હાવી થઈ જતી હોય છે કે તેઓ સંબંધોની મર્યાદાને પણ ભૂલી જતા હોય છે. અને…
Read More » - Gujarat
સી આર પાટીલે રામમંદિરને લઈને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
લોકસભાની ચુંટણીમાં આવામાં ભલે વાર હોય પરંતુ ગુજરાતના તેને લઈને રાજનીતિ શરુ થઈ ગઈ છે. દરેક પાર્ટી દ્વારામાં દિવસેને દિવસે…
Read More » - Gujarat
રાજકોટમાં મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલ બ્રીજ માત્ર 3 મહિનામાં જ ખોખલો થઈ ગયો
રાજયમાં વધુ એક બ્રિજમાં મસમોટું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લામાં ગોંડલ ચોકડી પર લોકોને ટ્રાફિકની મુશ્કેલીમાંથી છુટકારો…
Read More » - Ahmedabad
અમદાવાદ: વ્યાજખોરો ના ત્રાસથી શિક્ષકે આપઘાત કર્યો, પોલીસ પર પણ આરોપ, ૫.૫૦ લાખના ૧૪ લાખ ચૂકવ્યા હતા છતાં…
અમદાવાદના ઓઢવથી શિક્ષક દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 27 વર્ષના શિક્ષક સુબ્રોતો પાલે દ્વારા રસોડામાં ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવવામાં આવ્યું…
Read More »