2 days ago
મહારાષ્ટ્રના DyCM અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન, વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત
મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે શોકની લહેર છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા. બુધવાર સવારે…
4 days ago
પુત્ર જયરાજની ધરપકડ બાદ માયાભાઇનો એક વીડિયો વાયરલ, જાણો શું કહી રહ્યા છે વિડીયોમાં
ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસથી સમગ્ર વિસ્તાર અને સમાજમાં…
4 days ago
આ વર્ષે આટલી રાશીઓ પર શનિની સાડાસાતીની અસર રહેશે
૨૦૨૬ માં શનિ ઘણી રાશિઓના જીવન પર સીધી અસર કરશે. જ્યારે શનિ કોઈ વ્યક્તિની જન્મ રાશિથી ઉપર કોઈ ચોક્કસ સ્થાન…
5 days ago
ફેબ્રુઆરી 2026માં મંગળાદિત્ય રાજયોગ બનશે, આ 4 રાશિઓ માટે ખુબ જ ફાયદાકારક
જ્યોતિષશાસ્ત્રમાં, સૂર્યને આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને નેતૃત્વનું બળ માનવામાં આવે છે, જ્યારે મંગળ હિંમત, સખત મહેનત અને ઉત્સાહનું પ્રતિનિધિત્વ કરે છે.…
5 days ago
શનિ અને બુધ એક અદ્ભુત અર્ધ કેન્દ્ર યોગ બનાવશે, ત્રણ રાશિઓને ખૂબ ફાયદો થશે
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, જ્યારે કર્મનો ગ્રહ શનિ અને બુદ્ધિ, વ્યવસાય અને સંદેશાવ્યવહારનો સ્વામી બુધ એક ખાસ કોણીય સ્થિતિ બનાવે છે, ત્યારે…
6 days ago
અમેરિકામાં ભારતીય શખસે પત્ની સહિત 4ની હત્યા કરી
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભારતીય મૂળના એક વ્યક્તિએ પોતાના ઘરમાં જ પત્ની…
6 days ago
સુરતમાં બુલેટ ટ્રેન બ્રિજના ચાલુ કામમાં દુર્ઘટના, પિતા-પુત્રીનાં મોત
સુરત નજીકના કઠોર ગામ પાસેથી પસાર થતી તાપી નદીમાં સાંજના સમયે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન બુલેટ ટ્રેન…
6 days ago
નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં માયાભાઈના પુત્ર જયરાજ આહીરની ધરપકડ
નવનીત બાલધિયા પર થયેલા ચકચારી હુમલા કેસમાં SITની તપાસ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. શરૂઆતથી જ જેમના પર ગંભીર…
6 days ago
શક્તિસિંહ ગોહિલના મૃતક ભત્રીજા યશરાજસિંહ સામે અંતે હત્યાનો ગુનો નોંધાયો
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમની પત્નીના અકાળ મોતના મામલે હવે મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં…
6 days ago
શક્તિસિંહના ભત્રીજા અને વહુનું મોતનું રહસ્ય ઘેરાયું: અકસ્માતે છૂટેલી ગોળી સીધી માથામાં કેવી રીતે વાગી?
અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં 21 જાન્યુઆરીની મોડી રાત્રે બનેલી દંપતીની કરુણ મોતની ઘટનાને લઈને પોલીસે તપાસ…
7 days ago
રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર
ગોંડલના ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટ તરફથી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ આદેશ…
7 days ago
સુરતમાં નશામાં ધુત સો. મીડિયા ઇન્ફ્લુએન્સરે બે બાઇકસવારને ઉડાવ્યા
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગઈ રાત્રે એક ગંભીર અને ચકચાર મચાવતી અકસ્માતની ઘટના બની છે. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી…






