Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
ગુજરાત બોર્ડમાં ઓટો રિક્ષા ચાલકના પુત્રએ ડંકો વગાડ્યો, 99.48 ટકા માર્કસ મેળવી ટોપર બન્યો
ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ નડિયાદમાં બે પેઢીઓથી રિક્ષા…
Read More » -
ભાજપ માટે મોટા સમાચાર, કારડીયા રાજપૂત સમાજે પીએમ નરેન્દ્ર મોદીને ટેકો આપતા ભાજપના સમર્થનમાં મત આપવા કરી અપીલ
રાજકોટ ભાજપ ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.…
Read More » -
ક્ષત્રિય સમાજના વિરોધને શાંત પાડવા ભાજપ વિનંતી કરતો પત્ર લખી જણાવ્યું કે….
લોકસભા ચૂંટણી 2024 ને લઈને ગુજરાતમાં જોરશોરથી દરેક પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં ભાજપ દ્વારા નારાજ ક્ષત્રિય…
Read More » -
હિંદુવાદી નેતાઓની હત્યાનું કવાતરું ઘડનાર મૌલવીની સુરત થી ધરપકડ, પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
રાજ્યમાં લોકસભાની ચુંટણીને લઈને જોરશોરથી પ્રચાર શરુ કરવામાં આવ્યો છે. તેની સાથે લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સહિતનો અમલ થાય…
Read More » -
રાજકોટ : પાટીદાર પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈની થઈ શકે છે ધરપકડ, જાણો શુ છે સમગ્ર મામલો?
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજ અંગેની બે દિવસ અગાઉ પત્રિકા વાયરલ થઈ હતી. તેને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો…
Read More » -
પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત, જામનગરમાં ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન સાથે 500 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલ ટિપ્પણીને લઇ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ રહેલો છે. તેના…
Read More » -
રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો, પ્રેમિકાનું કરુણ મોત
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આવી જ એક…
Read More » -
વડોદરામાં પરિવારને શેરડીના રસમાં ઝેર આપી દેતા પિતા અને પત્નીનું મોત, પતિએ પોલીસ જાણ બહાર બન્નેના અંતિમસંસ્કાર કર્યા અને પછી….
વડોદરાના તરસાલી વિસ્તારથી મોટા સમાચા સામે આવ્યા છે. આ વિસ્તારમાં પરિવારને શેરડીના રસમાં ઝેર આપી દેતા પિતા અને પત્નીનું મૃત્યુ…
Read More » -
પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત : ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા ક્ષત્રિય સમાજે અસ્મિતા મહાસંમેલનમાં પ્રતિજ્ઞા લીધી
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.…
Read More » -
ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદનમોહનદાસજી બાપાનું 115 વર્ષની વયે નિધન
ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદનમોહનદાસજી બાપાનું 115 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધન થતા સમગ્ર ભાવનગરમાં અને…
Read More »