gujarati samachar
- Ahmedabad
મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ
અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને જામીન આપવામાં આવ્યા છે. ત્યારે મહાઠગ કિરણ પટેલ તેમજ તેની…
Read More » - Crime
સંબંધોની તમામ મર્યાદા ઓળંગીને સાવકા પિતા,ભાઈઓ અને કાકાએ 14 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ
ણી વખત કેટલાક નરાધમો ઉપર હવસ એટલી બધી હાવી થઈ જતી હોય છે કે તે લોકો સબંધની મર્યાદાને પણ ભૂલી…
Read More » - India
રક્ષા મંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા જમ્મુ, રાજૌરીમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપશે
સેના દ્વારા શ્રીનગરમાં ઘણી જગ્યાએ આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ…
Read More » - India
દીકરીના લગ્ન સમયે જ પરિવારના 5 સભ્યોના મૃતદેહો ઘરે આવ્યા, આ સમાચાર તમને રડાવી દેશે
ઉત્તર પ્રદેશના બહરાઈચથી આવા સમાચાર સામે આવ્યા છે, જેને જાણીને કોઈપણની આંખો ભીની થઈ જશે. બહરાઈચ-લખનૌ હાઈવે પર ગુરુવારે મોડી…
Read More » - India
ભાજપના નેતાના કાફલાની કારે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત, સ્થાનિકોનો આક્ષેપ
પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના ચાંદીપુરમાં ભાજપના નેતા શુભેન્દુ અધિકારીના કાફલામાં કથિત રીતે સામેલ એક કાર તેમની કાર સાથે અથડાતાં…
Read More » - India
શેરબજાર ખુલતાની સાથે જ ધડામ: જાણો આજે કમાણી કરવાની તકો ક્યાં છે
stock market today : સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ખરાબ રહી છે. આજે ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી…
Read More » - Crime
યોગી સરકારના 6 વર્ષ, 184 કુખ્યાત ગુનેગારો ને ખતમ કર્યા
ઉત્તર પ્રદેશમાં ગુનેગારોનો ખાત્મો થઇ રહ્યો છે. યોગી સરકાર ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ ગુનેગારોની કમર તોડવામાં વ્યસ્ત છે. ઉમેશ પાલ…
Read More » - Astrology
Buddha Purnima : બુદ્ધ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ, ખુલશે આ 5 રાશિઓનું ભાગ્ય, તમારી રાશિ તો નથી ને જોઈ લો
સનાતન હિંદુ ધર્મમાં વૈશાખ મહિનામાં આવતી પૂર્ણિમાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર મહાત્મા બુદ્ધનો જન્મ પણ આ…
Read More » - Ahmedabad
કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનને લઈને રાજ્ય સરકારે જાહેર કર્યું વિશેષ પેકેજ
ચાલુ વર્ષે કમોસમી વરસાદ પડવાની કારણે અનેક ખેડૂતોને ભારે નુકશાન ભોગવવાંનો વખત આવ્યો છે. ત્યારે ખેડૂતોને થયેલ નુકશાન માટે થઈને…
Read More » - Gujarat
પાવાગઢ મંદિરના વિશ્રામસ્થળનો ઘુમ્મટ તૂટતા એકનું મોત, આઠને ઈજા
યાત્રાધામ પાવાગઢને લઈને એક મોટી દુર્ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, માચી નજીક યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવવામાં આવેલી પથ્થરની કુટીર નો…
Read More »