Rajkot
-
રાજકોટ રેલવે સ્ટેશનમાં 75 વર્ષીય વૃદ્ધ ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયા, RPF મહીલા દેવદૂત બનીને આવીને વૃદ્ધનો કર્યો બચાવ
રાજકોટ રેલ્વે સ્ટેશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક વૃદ્ધ નીચે…
Read More » -
રાજકોટમાં પતિ પત્ની ઔર વોની ઘટના : પતિ બીજી સ્ત્રી સાથે બેઠેલો હતો અને પત્ની આવી પહોંચી જાહેરમાં કરી બન્નેની ધોલાઈ
રાજકોટમાં પતિ પત્ની ઔર વોની ઘટના સામે આવી છે. રાજકોટના બહુમાળી ભવન ચોકમાં પતિ અને તેની પ્રેમિકા મળી રહ્યા હતા…
Read More » -
રાજકોટમાં ધૂણતા પતિના ત્રાસથી પત્નીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું
રાજકોટ શહેર થી એક આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. જેમાં જાણકારી સામે આવી છે કે, મૃત્યુ પામેલ પ્રથમ પત્ની શરીરમાં…
Read More » -
ભાઈ બહેનના સંબંધ ને કલંક લગાડતો કિસ્સો : સાવકી માતા ના પુત્રએ એકલતાનો લાભ ઉઠાવીને સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
કેટલાક લોકો પોતાની હવસને પુરી કરવા માટે થઈને સંબંધોની મર્યાદા પણ ભૂલી જતા હોય છે. આવું જ કંઈક રાજકોટમાં સામે…
Read More » -
રાજકોટમાં ઝડપાયેલા આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન થયો મોટો ખુલાસો
રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકવાદીઓ પકડતા તંત્ર દ્વારા તપાસનો દોર શરુ કરવામાં આવ્યો છે. રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓની પૂછપરછમાં વધુ મોટી…
Read More » -
160 ની સ્પીડે કાર ચલાવીને વીડિયો વાયરલ કરનાર જન્નત મીર સામે રાજકોટ પોલીસે લીધી એક્શન
હાલ માં જ એક યુવતીનો 160 ની સ્પીડે કાર ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આ વાયરલ વીડિયોની…
Read More » -
રાજકોટમાં PSI એ દારૂના નશામાં 17 વર્ષીયે કિશોરીને અડફેટે લીધી
રાજ્યમાં અકસ્માતની ઘટના સામે આવી છે એવી જ એક બાબત સામે આવી છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ પાસે મોડી રાત્રીના…
Read More » -
રાજકોટના ધોરાજીમાં સર્જાઈ મોટી દુર્ઘટના : તાજીયા દરમિયાન 15 લોકોને લાગ્યો વીજકરંટ, ચારની હાલત ગંભીર
રાજકોટના ધોરાજીમાંથી મોટી દુર્ઘટના સામે આવી છે. ધોરાજીના રસલપુરામાં તાજીયા દરમિયાન 15 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો હોવાનું સામે આવ્યું…
Read More » -
હાર્ટ એટેક આવતા 36 વર્ષીય પરિણીતા નું તેના જન્મદિવસ પર જ નીપજ્યું મોત, પરિવાર થયો શોકમાં ગરકાવ
રાજ્યમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક મોત નીપજ્યું…
Read More » -
સ્વજનના અંગોનું દાન કરવા ના નિર્ણય થી પાંચ લોકોને મળ્યું નવજીવન
લોકોમાં અંગદાન ને લઈને વધી રહેલી જાગૃતિને કારણે અત્યાર સુધીમાં અનેક દર્દીઓને નવજીવન મળી ચૂક્યું છે.ત્યારે રાજકોટમાં વધુ એક પરિવારે…
Read More »