ahmedabad news
- Ahmedabad
અમદાવાદના મીઠાખળીમાં ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાઈ થતા પાંચ વ્યક્તિ દટાયા, ચારનું રેસ્ક્યુ, એકનું મોત
ગુજરાતમાં ચોમાસું બેસતા જ ગુજરાતભરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. રાજ્યના દરેક જિલ્લાઓ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહી…
Read More » - Ahmedabad
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ચાર શખ્સોએ એક યુવક પર છરી વડે કર્યો હુમલો, યુવકનું માસ પણ બહાર આવી ગયું
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ ઘટના અમદાવાદના અમરાઈવાડી વિસ્તારથી સામે આવી છે. અમદાવાદના…
Read More » - Ahmedabad
અમરાઈવાડી વિસ્તારમાં ડમ્પરની અડફેટે આવતા આઠ વર્ષીય બાળકનું કમકમાટીભર્યું મોત, રોષે ભરાયેલા લોકોએ ડમ્પરને આગ ચાંપી દીધી
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » - Ahmedabad
વિધિ કરીને બધી જ સમસ્યા દૂર કરવાનું કહી કિન્નર હજારો રૂપિયા લઈને ફરાર
ધર્મમાં માનવું એ સારી બાબત છે પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે અજાણી વ્યક્તિ ધર્મના નામે કોઈ છેતરપિંડી…
Read More » - Ahmedabad
પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ
લગ્ન પછી પરિણીતા પાસે દહેજની માંગણી કરવાના કિસ્સાઓ અવારનવાર આવતા રહે છે. ઘણી વખત તો પરિણીતાને દહેજને લઈને એટલો બધો…
Read More » - Ahmedabad
જેલમાં બંધ પતિના નામે વેપારીઓને ડરાવીને પત્ની ઉઘરાવતી હતી હપ્તા, પોલીસે ફરિયાદ નોંધીને કરી કાર્યવાહી
કેટલાક ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા લોકો વેપારીને ડરાવી ધમકાવીને તેની પાસેથી દર મહિને હપ્તો ઉઘરાવતા હોય છે. પરંતુ અમદાવાદમાં એક…
Read More » - Ahmedabad
અદાણીએ CNG ના ભાવમાં કર્યો તોતિંગ વધારો, જાણો શું છે CNG નો નવો ભાવ?
મોંઘવારીનો વધુ એક ફટકો જનતા પર પડવા જઈ રહ્યો છે. કેમ કે આજના સમાચાર કંઇક એવા જ છે જે તમારું…
Read More » - Ahmedabad
રસ્તા પર જોખમી સ્ટંટ કરનાર નબીરાને પોલીસે ભણાવ્યો પાઠ
રસ્તા પર કેટલાક નબીરાઓ વાહન ચલાવતી વખતે જોખમી સ્ટંટ કરીને પોતાની સાથે સાથે અન્ય લોકોનું જીવન પણ જીખમમાં મુકતા હોય…
Read More » - Ahmedabad
અદાણી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં અમદાવાદની યુવતીએ કર્યો આપઘાત
અદાણી મેડિકલ કોલેજથી મોટા સમાચાર સામે આવ્યા છે. એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરનાર અમદાવાદની યુવતી દ્વારા ગળેફાંસો ખાઈને આપઘાત કરી…
Read More » - Ahmedabad
પુત્રીથી અલગ કરીને પત્નીને જબરજસ્તી નોકરી મોકલતા પત્નીએ કરી લીધો આપઘાત
કોઈ પણ પરિણીતા જ્યારે નવજાત શિશુને જન્મ આપે ત્યારે તે પરિણીતાનો પતિ તેની સારી સારસંભાળ રાખતો હોય છે. પરંતુ કેટલાક…
Read More »